જનરલ નોલેજ
જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન
" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."
ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213
સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01
પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14
હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14
કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા
માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.
સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)
સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)
ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km
માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ
પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં
મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો
બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ
માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.
વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર
સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન
પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં
આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન
શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી
સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .
સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...
પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં
કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની
સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ
પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું
વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ
હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .
મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ
પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ
કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું
અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન
ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન
ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન
કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન
કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન
ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ?
તાપી નદી પર
શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
રાજસ્થળી નામનો બંધ
ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.
ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર
ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં
તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી
સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં
સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં
ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન
ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં
ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લા
ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર
અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ
ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ
પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે
માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
મિયાણા - ટંડેલ - વાઘેર
''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
કાલુપુર રેલ્વે સ્ટેશન પર.
' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
ફૂટબોલ સાથે
વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
ફીફા
અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે
.
' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
1961 થઈ
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
પોલી ઉમરીગર
ક્રિકેટના 'મક્કા ' તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
લોર્ડ્ઝનું મેદાન
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
પોલી ઉમરીગર
વન - ડે વન્ડર્સ ના લેખક કોણ ?
ગાવસ્કર
ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
' હોકીનો જાદૂગર ' ના નામે
એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં
સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
મિલ્ખાસિંહ
રિદ્ધિ શાહ એ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
ચેસ ( શતરંજ )
IPL નું પૂરું નામ શું છે ?
Indian premiere league
પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.
મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી
અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે
અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે
શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત
આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું
ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં
ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં
ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ
ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય
ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો
ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા
ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ
દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી
ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં
જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે
ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની
સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી
ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત
ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની
વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા
સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક
ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ
પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ
ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ
ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી
ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
પાટણમાં - રાણકી વાવ
ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )
મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
ભીમદેવ પહેલો (1026 માં )
''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
હેમચંદ્રાચાર્યે
હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
કલિકાલસર્વજ્ઞ
શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય
સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
ત્રિભુવનપાલ
વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.
ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
ઝફરખાન
4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
એહમદશાહ પહેલો
સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
મહેમુદ બેગડાના નામે
અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
મહેમુદ બેગડાની
મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
જહાંપનાહ
ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
મહેમુદ બેગડાના સમયમાં
સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
સુલતાન મહેમુદ ત્રીજો
ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
મિરઝા અઝીઝ કોકા
બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
જજીયાવેરો
ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
સોલંકીયુગ -વંશ
ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
એહમદશાહ પ્રથમ
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
શેખ સીદીની મસ્જિદ
ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
શાલઆલમ બહાદુર શાહ
શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
ઈ.સ.1664 માં
ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
ફારસી ભાષા
ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
જરથોસ્તી ધર્મ
ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
અગ્નિ (આતશને)
શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
ઈ.સ.1670
ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
હરકુંવર શેઠાણી
ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
દુર્ગારામ મહેતા
ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
રણછોડલાલ છોટાલાલ (1860 માં )
કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ? (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ
જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-1
1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-2
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."
ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213
સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01
પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14
હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14
કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા
માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.
સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)
સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)
ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km
માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ
પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં
મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો
બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ
માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.
વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર
સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન
પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં
આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન
શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી
સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .
એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
7 એકમોસામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...
પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .
બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં
કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની
સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ
પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું
વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ
હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .
મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ
પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ
કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું
અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન
ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન
ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન
કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન
કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન
ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ?
તાપી નદી પર
શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
રાજસ્થળી નામનો બંધ
ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.
ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર
ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં
તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી
સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં
સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં
ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન
ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં
ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લા
ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર
અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ
ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ
પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે
માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો ?
મિયાણા - ટંડેલ - વાઘેર
''હેવમોર '' આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું ?
કાલુપુર રેલ્વે સ્ટેશન પર.
' પેલે ખેલાડી ' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
ફૂટબોલ સાથે
વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
ફીફા
અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે
.
' અર્જુન એવોર્ડ ' ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
1961 થઈ
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
પોલી ઉમરીગર
ક્રિકેટના 'મક્કા ' તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
લોર્ડ્ઝનું મેદાન
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
પોલી ઉમરીગર
વન - ડે વન્ડર્સ ના લેખક કોણ ?
ગાવસ્કર
ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
' હોકીનો જાદૂગર ' ના નામે
એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં
સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
મિલ્ખાસિંહ
રિદ્ધિ શાહ એ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
ચેસ ( શતરંજ )
IPL નું પૂરું નામ શું છે ?
Indian premiere league
પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.
મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી
અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે
અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે
શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત
આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું
ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં
ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં
ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ
ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય
ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો
ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા
ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ
દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી
ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં
જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે
ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની
સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી
ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત
ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની
વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા
સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક
ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ
પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ
ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ
ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી
ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
પાટણમાં - રાણકી વાવ
ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )
મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
ભીમદેવ પહેલો (1026 માં )
''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
હેમચંદ્રાચાર્યે
હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
કલિકાલસર્વજ્ઞ
શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય
સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
ત્રિભુવનપાલ
વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.
ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
ઝફરખાન
4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
એહમદશાહ પહેલો
સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
મહેમુદ બેગડાના નામે
અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
મહેમુદ બેગડાની
મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
જહાંપનાહ
ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
મહેમુદ બેગડાના સમયમાં
સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
સુલતાન મહેમુદ ત્રીજો
ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
મિરઝા અઝીઝ કોકા
બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
જજીયાવેરો
ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
સોલંકીયુગ -વંશ
ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
એહમદશાહ પ્રથમ
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
શેખ સીદીની મસ્જિદ
ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
શાલઆલમ બહાદુર શાહ
શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
ઈ.સ.1664 માં
ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
ફારસી ભાષા
ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
જરથોસ્તી ધર્મ
ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
અગ્નિ (આતશને)
શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
ઈ.સ.1670
ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
હરકુંવર શેઠાણી
ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
દુર્ગારામ મહેતા
ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
રણછોડલાલ છોટાલાલ (1860 માં )
કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ? (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ
ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ
ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?
સ્વદેશી ચળવળ સભા (1906)માં
બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?
વનસ્પતિની દવાઓ
લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?
શ્યામજીકૃષ્ણ વર્મા
વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?
બારડોલી સત્યાગ્રહથી
ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?
ડુંગળીચોર
ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?
બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર
5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?
અબ્બાસ તૈયબજી
બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
22 ટકાનો
નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?
અમદાવાદનો મિલ સત્યાગ્રહ
'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?
કનૈયાલાલ મા. મુનશી
મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?
ઉમરખાન પઠાણ
1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
મૂળુ માણેક
1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
દાદાભાઈ નવરોજી
1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
રાસ્તે ગોફતાર
ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?
વિસનગર (જી.મહેસાણા )
અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?
ઈ.સ.1860 -64 માં
સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં
સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં
ઈ.સ.1870 સુધી પ્રત્યેક ભારતીયની સરેરાશ માથાદીઠ આવક કેટલી હોવાનું દાદાભાઈ નવરોજી એ જણાવેલ છે ?
27 શિલિંગ
કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું ?
બળવંતરાય મહેતા
ગુજરાતમાં આનર્ત પ્રદેશ તરીકે કયો પ્રદેશ જાણીતો છે ?
શર્યાતીના પુત્ર અનાર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગો ઉપર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત ' કહેવાયો .
હડપ્પા અને મોહેં-જો -દડોની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે ?
ગુજરાતમાં - રંગપુર (જી.સુરેન્દ્રનગર) , લોથલ (જી. અમદાવાદ ), કોટ અને પેઢામલી(જી. મહેસાણા ),
લાખા બાવળ અને આમરા(જી.જામનગર ) , રોજડી (જી. રાજકોટ ), ધોળાવીરા (જી. કચ્છ ),સોમનાથ પાટણ( જી.જૂનાગઢ ) ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી .
ગુજરાતના પ્રાગઐતિહાસિક સમયના સ્થળોના નામ જણાવો ?
સોમનાથ પાટણ, લોથલ , ભૃગુકચ્છ, સ્તંભતીર્થ , સોપારા ...
ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?
વનરાજ ચાવડો
સિદ્ધરાજ જયસિંહ કયા વંશ નો રાજવી હતો ?
સોલંકી વંશનો
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
દાહોદમાં
ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ભમ્મરિયો કયા આવેલો છે ?
મહેમદાવાદમાં
અડલજની વાવનું બાંધકામ કોણે કરાવેલું છે ?
રાણી રૂડાબાઈએ
અડાલજની વાવ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં
રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
પાટણમાં
વીર ધવલના મંત્રીઓ કોણ હતા ?
વસ્તુપાલ અને તેજપાલ
કોના સમયગાળામાં મહમંદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરી હતી ?
ભીમદેવ પહેલો ના સમયગાળામાં
ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
ડૉ.જીવરાજ મહેતા
'સિદ્ધહેમ શબ્દાનુંશાસન ' ગ્રંથ ના રચયિતા કોણ હતા ?
હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્ય નું બીજું નામ જણાવો ?
કલિકાલસર્વજ્ઞ
હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ જણાવો ?
ચાંગદેવ
વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાપસિંહ ગાયકવાડ
ગુજરાતમાં આવેલા જ્યોતિલીન્ગોમાં શ્રેષ્ઠ કયું જ્યોતિલિંગ છે ?
સોમનાથનું મંદિર
ગુજરાતના ઈતિહાસમાં પંચાસર હાલ કયા વિસ્તારમાં આવેલું છે ?
રાધનપુર બાજુ (જયશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું હતું )
ગુજરાતના ઈતિહાસ માં 'અશોક 'તરીકે કયો રાજા ઓળખાય છે ?
કુમારપાળ
અમેરિકા પાકિસ્તાનની 3700 કરોડ રૂપિયાની સહાય બંધ કરશે.
ગરીબોને લોન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર રૂપિયા 1,000 કરોડનું ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ રચશે.
જાન્યુઆરી 2012 માં જંત્રીના દરોનો રિ-સર્વે કરશે. જેનો અમલ એપ્રિલ 2012 થી કરવામાં આવશે.
વડોદરાને વાઈબ્રન્ટ સીટી બનાવવા માટે માળખાકીય સુવિધાઓ માટે 1500 /-કરોડ રૂપિયાનું પેકેજ અપાશે તેવી નરેન્દ્રમોદીની જાહેરાત.
સેન્સેક્સ બે વર્ષની નીચી સપાટી 15491.35 એ પહોચ્યો.
RBI એ રેપોરેટ (8.5 %) , રીવર્સ રેપોરેટ (7.5 %) અને CRR (6%) ના દરે જ જાળવી રાખવાનો નિર્ણય લીધો.
સરકારે ભારત રત્ન માટેના માપદંડોમાં ફેરફાર કરતા અન્ય ક્ષેત્રોનો સમાવેશ કરતા સચિન માટે ભારત રત્ન મેળવવાની તક વધી.
એરઇન્ડિયાની નાણાકીય પરિસ્થિતિ અત્યંત ગંભીર. કુલ દેવું 43,000 કરોડ રૂ.એ પહોચ્યું.
અક્ષયકુમારે 6 કરોડ અને કેટરીના કૈફએ 3 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ચૂકવ્યો.
ગુજરાતના નવોદિત રણજી ખેલાડી મનપ્રિત જુનેજાએ પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.
સરકારે નવું કંપની બિલ સંસદમાં રજુ કર્યું જે અનુસાર કંપનીઓએ ચોખ્ખા નફાના 2 % સામાજિક કાર્યોમાં ખર્ચવા પડશે અને દર 5 વર્ષે ઓડીટર બદલવા પડશે.
CBEC (સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસ) ધ્વારા કિંગફિશર અને એરઇન્ડિયાના ખાતા સર્વિસ ટેક્ષની અમુક રકમ ચૂકવી દીધા બાદ અંકુશ મુક્ત.
દવા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર અને ઉત્પાદન વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા ગુજરાત સરકારે તોલ ફ્રી ટેલીફોન સેવા -1800-233-5500 શરૂ કરી.
ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની કોઈક ભૂમિકા હોવાનો કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલનો સ્પષ્ટ ઇન્કાર.
રશિયામાં છેલ્લા એક દાયકાથી એકચક્રી શાસન કરતા પ્રમુખ વ્લાદીમીર પુતિન સામે દેશ વ્યાપી દેખાવો.
વિશ્વની અગ્રણી રેટિંગ સંસ્થા મૂડીઝ ધ્વારા ફ્રાન્સની ત્રણ બેંકો BNP પરીબા, સોસાયટી જનરલ અને ક્રેડીટ એગ્રીકોલને ડાઉનગ્રેડ કરવામાં આવી.
ફિલિપાઈન્સમાં પૂરથી 436 ના મોત.
વડાપ્રધાને જણાવ્યું કે શિયાળું સત્રમાં જ લોકપાલ બીલને આખરી ઓપ આપવામાં પ્રયાસ કરવામાં આવશે.
રશિયામાં ભગવદ ગીતાને કટ્ટરપંથી સાહિત્ય તરીકે લેબલ લગાડી પ્રતિબંધ મુકાવાની શક્યતા.
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ BWF વર્લ્ડ સુપર સિરીઝમાં ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ સર્જ્યો. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની.
પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર
સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં
ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
રાજસ્થાન
ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )
અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
'' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''
બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
આરાસુરની ટેકરીઓ
તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
કાકરાપાર અને ઉકાઈ બંધ
નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
ડેડિયાપાડાનું અભયારણ્ય
ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
ફ્લોરસ્પાર
પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
શેત્રુંજય પર્વતપર (863 )
ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ કટિબંધમાં
દ્વારકા - બેટદ્વારકા કયા જીલ્લામાં આવેલા છે ?
જામનગર માં
મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઘડિયાળ ઉદ્યોગ માટે
કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જીલ્લામાં
બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
દાંતીવાડા બંધ
ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
સાપુતારા (ડાંગ-જીલ્લો )
કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
નારાયણ સરોવર
કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
રાજકોટમાં
રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
રાજકુમાર કોલેજ
ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે
સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
અમેરિકા પાકિસ્તાનની 3700 કરોડ રૂપિયાની સહાય બંધ કરશે.
ગરીબોને લોન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર રૂપિયા 1,000 કરોડનું ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ રચશે.
જાન્યુઆરી 2012 માં જંત્રીના દરોનો રિ-સર્વે કરશે. જેનો અમલ એપ્રિલ 2012 થી કરવામાં આવશે.
વડોદરાને વાઈબ્રન્ટ સીટી બનાવવા માટે માળખાકીય સુવિધાઓ માટે 1500 /-કરોડ રૂપિયાનું પેકેજ અપાશે તેવી નરેન્દ્રમોદીની જાહેરાત.
સેન્સેક્સ બે વર્ષની નીચી સપાટી 15491.35 એ પહોચ્યો.
RBI એ રેપોરેટ (8.5 %) , રીવર્સ રેપોરેટ (7.5 %) અને CRR (6%) ના દરે જ જાળવી રાખવાનો નિર્ણય લીધો.
સરકારે ભારત રત્ન માટેના માપદંડોમાં ફેરફાર કરતા અન્ય ક્ષેત્રોનો સમાવેશ કરતા સચિન માટે ભારત રત્ન મેળવવાની તક વધી.
એરઇન્ડિયાની નાણાકીય પરિસ્થિતિ અત્યંત ગંભીર. કુલ દેવું 43,000 કરોડ રૂ.એ પહોચ્યું.
અક્ષયકુમારે 6 કરોડ અને કેટરીના કૈફએ 3 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ચૂકવ્યો.
ગુજરાતના નવોદિત રણજી ખેલાડી મનપ્રિત જુનેજાએ પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.
સરકારે નવું કંપની બિલ સંસદમાં રજુ કર્યું જે અનુસાર કંપનીઓએ ચોખ્ખા નફાના 2 % સામાજિક કાર્યોમાં ખર્ચવા પડશે અને દર 5 વર્ષે ઓડીટર બદલવા પડશે.
CBEC (સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસ) ધ્વારા કિંગફિશર અને એરઇન્ડિયાના ખાતા સર્વિસ ટેક્ષની અમુક રકમ ચૂકવી દીધા બાદ અંકુશ મુક્ત.
દવા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર અને ઉત્પાદન વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા ગુજરાત સરકારે તોલ ફ્રી ટેલીફોન સેવા -1800-233-5500 શરૂ કરી.
ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની કોઈક ભૂમિકા હોવાનો કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલનો સ્પષ્ટ ઇન્કાર.
રશિયામાં છેલ્લા એક દાયકાથી એકચક્રી શાસન કરતા પ્રમુખ વ્લાદીમીર પુતિન સામે દેશ વ્યાપી દેખાવો.
વિશ્વની અગ્રણી રેટિંગ સંસ્થા મૂડીઝ ધ્વારા ફ્રાન્સની ત્રણ બેંકો BNP પરીબા, સોસાયટી જનરલ અને ક્રેડીટ એગ્રીકોલને ડાઉનગ્રેડ કરવામાં આવી.
ફિલિપાઈન્સમાં પૂરથી 436 ના મોત.
વડાપ્રધાને જણાવ્યું કે શિયાળું સત્રમાં જ લોકપાલ બીલને આખરી ઓપ આપવામાં પ્રયાસ કરવામાં આવશે.
રશિયામાં ભગવદ ગીતાને કટ્ટરપંથી સાહિત્ય તરીકે લેબલ લગાડી પ્રતિબંધ મુકાવાની શક્યતા.
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ BWF વર્લ્ડ સુપર સિરીઝમાં ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ સર્જ્યો. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની.
પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર
સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં
ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
રાજસ્થાન
ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )
અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
'' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''
બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
આરાસુરની ટેકરીઓ
તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
કાકરાપાર અને ઉકાઈ બંધ
નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
ડેડિયાપાડાનું અભયારણ્ય
ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
ફ્લોરસ્પાર
પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
શેત્રુંજય પર્વતપર (863 )
ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ કટિબંધમાં
દ્વારકા - બેટદ્વારકા કયા જીલ્લામાં આવેલા છે ?
જામનગર માં
મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઘડિયાળ ઉદ્યોગ માટે
કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જીલ્લામાં
બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
દાંતીવાડા બંધ
ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
સાપુતારા (ડાંગ-જીલ્લો )
કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
નારાયણ સરોવર
કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
રાજકોટમાં
રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
રાજકુમાર કોલેજ
ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે
'ભારતની વૃદ્ધ ગંગા ' કઈ નદીને કહેવાય છે ?
કાવેરી નદીને
ધુવારણ વીજમથક કયા જીલ્લામાં આવેલું છે ?
વડોદરા જીલ્લામાં
સિધ્ધપુર કઈ નદીને કિનારે આવેલું છે ?
સરસ્વતી નદીને કિનારે
ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ?
1600 કિલોમીટર
સ્મશાનગૃહ માટે જોવા લાયક શહેર કયું ?
જામનગર
સૂર્યમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
મોઢેરામાં
ડુંગળીના પાક માટે જાણીતું શહેર કયું ?
મહુવા (ભાવનગર )
ઉદવાડા કયા જીલ્લામાં આવેલું છે ?
વલસાડ જીલ્લામાં
'લવિંગના તાપુ તરીકે' કયો ટાપુ ઓળખાય છે ?
ઝાંઝીબારનો ટાપુ
વલસાડમાં પારસીઓનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ?
ઉદવાડા
મહેસાણામાં કયો પર્વત આવેલો છે ?
તારંગા પર્વત
ભરૂચ પાસે કયું તેલ ક્ષેત્ર આવેલું છે ?
ગાંધારનું તેલ ક્ષેત્ર
તુલસીશ્યામ અને લસુન્દ્રા એ શું છે ?
તુલસીશ્યામ અને લસુન્દ્રાએ ગરમ પાણીના ઝરા (કુંડ)છે .
કચ્છના પ્રદેશમાં કયા ઘાસના મેદાનો આવેલા છે ?
બન્નીના ઘાસના મેદાનો
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો કયો ?
કચ્છ જીલ્લો
ગુજરાતમાં પ્રથમ રેલ્વે કયા બે સ્થળો વચ્ચે શરુ કરવામાં આવી ?
ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે
જૂનાગઢમાં આવેલો ચોરવાડનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
લીલી નાઘેર નામે
'સાત નદીઓનો સંગમ ' ગુજરાતમાં કયા સ્થળે થાય છે ?
વૌઠામાં
નડિયાદને કઈ નગરી તરીકે ઓળખવામાં આવે છે ?
'સાક્ષરનગરી' તરીકે
કચ્છમાં કયું મેદાન આવેલું છે ?
કંઠીનું મેદાન
મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
ગુજરાતમાં - સૌરાષ્ટ્ર
વૃંદાવન ફિલ્મી સ્ટુડીયો ક્યાં આવેલો છે ?
ઉમરગામમાં
( NIFT ) ફેશન ટેકનોલોજીની કોલેજ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં
શેત્રુંજી નદી પર કયો બંધ આવેલો છે ?
ખોડીયાર બંધ
જૂનાગઢમાં કયો કૂવો આવેલો છે ?
નવઘણ કૂવો
GNFC એ શું છે ?
રસાયણિક ખાતરનું કારખાનું (નર્મદા નગર )
કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
હાથબ કાચબા ઉછેર - ભાવનગરમાં
ચાંદીકામ માટે કયું સ્થળ જાણીતું છે ?
ભૂજ
ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ શા માટે જાણીતો છે ?
તમાકુના પાક માટે
સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત ધામ ક્યાં આવેલું છે ?
ગઢડામાં
'અટીરા ' કાપડ ઉદ્યોગનું સંશોધન કરતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે ?
અમદાવાદમાં
જામનગરમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?
આયુર્વેદ યુનિવર્સિટી
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં
વલસાડમાં આવેલું 'અતુલ' શાનું કારખાનું છે ?
રંગરસાયણનું
ગાંધીનગરમાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે ?
થોળ પક્ષી અભયારણ્ય
કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ?
ઊંઝામાં
અમરકંટક સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
નર્મદા નદી
અંબાજી માતાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જીલ્લામાં
અમદાવાદમાં કોના દેરાઆવેલા છે ?
' હઠીસિંહના દેરા '
ઉનાવામાં કયા પીરની દરગાહ આવેલી છે ?
મીરાદાતારની દરગાહ
ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા
ગુજરાતનું સૌથી મોટું સરોવર ?
નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)
ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?
ડાંગ જીલ્લો
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
કચ્છ જીલ્લો
ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?
અમદાવાદમાં
ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?
વડોદરામાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
રાજકોટમાં
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?
જામનગર જિલ્લાને
ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ
સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જરીકામ માટે
ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?
ગાંધીનગરમાં
ડાકોરનું શું વખણાય છે ?
ગોટા
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?
અંકલેશ્વર
લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?
ભાવનગર જીલ્લામાં
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં
લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરામાં (ગુજરાત )
રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?
જલારામ બાપાના મંદિર માટે
સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી
ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં
ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ
નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે
કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની
ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર
અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે
કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર
SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં
ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય
મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય
રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની
થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં
નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો
ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર
ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય
પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું
ગુજરાતમાં અત્યારે કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લાઓ
ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકાઓ આવેલા છે ?
225 તાલુકાઓ
ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર
મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ
મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં
સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક
ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને
જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને
આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર
ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં
બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે
ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા
ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8
નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા
નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર
ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.
ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી
ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય
હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં
ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં
ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં
બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 નવેમ્બર, 1949 ના રોજ
બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં
ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં
એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ
મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં
રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં
પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો
ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો
26 નવેમ્બર, 1949 ના રોજ
બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને
બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં
ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં
એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ
મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં
રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં
પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો
ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો
પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
મેગેનીજ મળે છે
.
ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
જૂનાગઢમાં
ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી
ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ
ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે
ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
ઊંઝા (જી -મહેસાણા )
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
નર્મદા નદી
ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
અમુલ ડેરી,આણંદ
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
રિલાયન્સ અને નિરમા
ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ
ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )
ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
અમદાવાદ
ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર
ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર
ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો
ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
ગિરનાર , ઉંચાઈ -1117 મીટર
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી નદી -320 કી.મી.
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
જામનગર જિલ્લાને ( 354કિ.મી.)
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા
મેગેનીજ મળે છે
.
ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
જૂનાગઢમાં
ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી
ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ
ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે
ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
ઊંઝા (જી -મહેસાણા )
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર
ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
નર્મદા નદી
ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
અમુલ ડેરી,આણંદ
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
રિલાયન્સ અને નિરમા
ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ
ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )
ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
અમદાવાદ
ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર
ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર
ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો
ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
ગિરનાર , ઉંચાઈ -1117 મીટર
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી નદી -320 કી.મી.
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
જામનગર જિલ્લાને ( 354કિ.મી.)
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા
સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
મોરબી - વાંકાનેર - શિહોર
સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
જામનગરમાં
ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
જામનગરમાં
ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
રણછોડલાલ ગાંધી
સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
કોડીનાર અને જેતપુર
રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માથાસર (માથેરન)
ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ
ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ
સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
તાપી નદીને કિનારે
દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
રતનમાળ ડુંગર
ભાવનગરથી વલસાડ સુધીના ખંભાતના અખાતમાં કેવી જમીનો આવેલી છે ?
કાદવ -કીચડ યુક્ત
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં (ડાંગ જીલ્લો )
મોટી પકવવામાં કઈ માછલીનો ઉપયોગ થાય છે ?
' ઓઈસ્ટર ' માછલીનો
ગુજરાતમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
ગુજરાતમાં પાનખર ,કંટાળા , ભારતીના
IPCL એટલે શું ?
ઇન્ડિયન પેટ્રો -કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ
ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કઈ નાની પર બાંધવામાં આવ્યો છે અને કેટલા મીટર ?
નર્મદા નદી પર - 138.64 મીટર
તમિલનાડુના હવાખાવાના સ્થળોના નામ જણાવો ?
કોડાઇકેનાલ અને ઊંટી
પશ્ચિમ બંગાળમાં 'કાગળ ' ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કયું શહેર આવેલું છે ?
ટીટાઘર
હિમાચલ પ્રદેશમાં હવાખાવાના કયા સ્થળો આવેલા છે ?
સિમલા અને કુલુમનાલી
હીરો સાઇકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે ?
લુધિયાણામાં
મોરબી - વાંકાનેર - શિહોર
સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
જામનગરમાં
ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
જામનગરમાં
ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
રણછોડલાલ ગાંધી
સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
કોડીનાર અને જેતપુર
રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માથાસર (માથેરન)
ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ
ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ
સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
તાપી નદીને કિનારે
દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
રતનમાળ ડુંગર
ભાવનગરથી વલસાડ સુધીના ખંભાતના અખાતમાં કેવી જમીનો આવેલી છે ?
કાદવ -કીચડ યુક્ત
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં (ડાંગ જીલ્લો )
મોટી પકવવામાં કઈ માછલીનો ઉપયોગ થાય છે ?
' ઓઈસ્ટર ' માછલીનો
ગુજરાતમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
ગુજરાતમાં પાનખર ,કંટાળા , ભારતીના
IPCL એટલે શું ?
ઇન્ડિયન પેટ્રો -કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ
ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કઈ નાની પર બાંધવામાં આવ્યો છે અને કેટલા મીટર ?
નર્મદા નદી પર - 138.64 મીટર
તમિલનાડુના હવાખાવાના સ્થળોના નામ જણાવો ?
કોડાઇકેનાલ અને ઊંટી
પશ્ચિમ બંગાળમાં 'કાગળ ' ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કયું શહેર આવેલું છે ?
ટીટાઘર
હિમાચલ પ્રદેશમાં હવાખાવાના કયા સ્થળો આવેલા છે ?
સિમલા અને કુલુમનાલી
હીરો સાઇકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે ?
લુધિયાણામાં
No comments:
Post a Comment